ગાયો નું કોલોસ્ટ્રમ

ગાયો નું કોલોસ્ટ્રમ પૂરક કોવિડ દર્દીમાં શ્વસન દુઃખ ધટાડે છે – સંશોધન સમીક્ષા

દૂધ, ગાયો અને ભેંસો દ્વારા ૨દિવસ વાછરડા ને જન્મ આપ્યા પછી અને વિવિધ રાસાયણિક અને ભૌતિક સમાવિષ્ટોના કારણે તેને કોલોસ્ટ્રમ કેહવામા આવે છે. કોલોસ્ટ્રમ એ ઘણા જીવાણુઓ સામે એન્ટિબોડીઝનો સમૃદ્ધ...

દૂધ આપતી ગાયો માં ઊર્જા ની આવશ્યકતાઓ

(આ ધોરણ મૂલ્યો, દૂધ આપતી ગાયો ને ખાવડાવાની પદ્ધતિ જે, લક્ષ્ય પોષણ કાર્યક્રમમાં ઉપયોગ માટે માર્ગદર્શિકા માં જણાવ્યું છે, જે જેકોબ્સ અને એન હાર્ગ્રીવેઝ દ્વારા સંપાદિત 3 જી આવૃત્તિ માંથી...
Covid 19

વર્તમાન કોવિડ-૧૯ રોગચાળોના કોરોના વિષાણુ એક પ્રયોગશાળામાં બનાવવા શકય નથી

આ લેખ સામાન્ય લોકો માટે સરળ ભાષામાં સમજાવેલ છે તથા વિવિધ સંશોધન પ્રકાશનોમાંથી કાઢવામાં આવેલ છે. અત્યારે એક કાવતરું સિદ્ધાંત ચાલી રહ્યો છે કે કોરોના વિષાણુ (જેનું નામ સાર્સ-સીઓવી-૨ છે)...
Vaccinate Livestock

ગાયના રોગ નિવારક આરોગ્ય વ્યવસ્થાપન કાર્યક્રમમાં રસીકરણનું મહત્વ

ગાયમાં રસીકરણ રસીકરણ શબ્દ એ પ્રાણીઓના જીવનના ચોક્કસ સમયગાળા માટે રસીના ઉપયોગ દ્વારા પ્રાણીઓના રોગોના નિવારણ અને નિયંત્રણ માટેના રોગપ્રતિકારક્તાનો સંદર્ભ આપે છે. રસીકરણ રોગ સામે પ્રતિરક્ષા પેદા કરવા માટે...
Azolla Cultivation

એઝોલ્લા – પૌષ્ટિક પશુ આહાર તરીકે એક ઉત્તમ સ્રોત

પરિચય ભારતમાં વિશ્વમાં સૌથી વધુ પશુધન વસ્તી છે અને આવનારા વર્ષોમાં ૦.૫૫ ટકાના દરે વૃદ્ધિ થવાની અપેક્ષા છે. તેમ છતાં, ભારત પ્રાણી ઉત્પાદનો (દૂધ, માંસ અને ઇંડા) ના ઉત્પાદનમાંઆગળ પડતા...
Azolla Feeding to Cattle

ગાયોને ઘાંસચારા સાથે અઝોલા આપવું: નફાકારક અથવા માત્ર પ્રચાર

વર્તમાન  સમયમાં  વિશેષ  કાર્યક્રમો  લેવામાં  આવે  છે  જેનાં  ધ્વારા  ગાયોને  ઘાંસચારામાં  અઝોલાને  ખવડાવવાનાં મતને  લોકપ્રિય  કરવામાં  આવ્યું. અઝોલાને ઘાંસચારાની  અવેજીમાં  વાપરી  શકાય  એવો  એક  દાવો  કરવામાં  આવી રહ્યો   છે,  જેથી...
Banana Peels for cows

કેળાની છાલ ગાય માટે વૈકલ્પિક આહાર તરીકે ‌વાપરવામા આવે છે

કેળા એ ગરીબ માણસનો ખોરાક જે વિશ્વભરમાં એક મહત્વપૂર્ણ રોકડ પાક ગણાય છે. ૨૦૧૭ માં, વિશ્વમાં કેળાનું ઉત્પાદન ૧૧૭ મિલિયન ટન હતું, ૩૦ મેટ્રિક ટન ઉત્પાદન ૮૩૦ મિલિયન યુએસ ડોલરનું...
vechur cattle group

ઉનાળામાં ગરમીથી પેદા થતી તણાવની દૂધાળ પશુઓ પર થતી અસરો

સામાન્ય રીતે વાતવરણના વધતાં તાપમાનની સાપેક્ષમાં શરીરનું ઉષ્ણતામાન જાળવી રાખવા ચાલતી ચયાપચયની ક્રિયાઓનો મૂળભૂત દર ઘટે છે, જેને કારણે શરીરમાં પેદા થતી ગરમી કાબુમાં રાખી શકાય છે. આ ચયાપચયની ક્રિયાનો...