સ્વચ્છ અને ગુણવત્તાસભર દૂધ ઉત્પાદન મેળવવા માટે શું કાળજી લેશો?

             સ્વચ્છ અને ગુણવત્તાસભર દૂધ મેળવવા ઉત્પાદકોએ જરૂરી કાળજી લેવી જરૂરી છે. દૂધ ઉત્પાદકે દૂધાળા જાનવરની પસંદગીથી માંડીને દૂધ મંડળી ઉપર વહેલી તકે પહોચી જાય ત્યાં સુધી દરેક સ્તરે...

સ્વચ્છ અને ગુણવત્તાવાળું દૂધ શા માટે જરૂરી હોય છે?

            સ્વચ્છ અને ગુણવત્તાવાળું દૂધ એટલે તંદુરસ્ત, નીરોગી પશુઓ દ્વારા શુદ્ધ અને સ્વચ્છ વાતાવરણમાં દોહેલું, સામાન્ય રાસાયણિક બંધારણ તેમજ સારો સ્વાદ તથા સુગંધ ધરાવતું હોય, નરી આંખે જોઈ શકાય તેવા...

વાછરડા-પાડીયા ઉછેરમાં કરાઠા(કોલોસ્ટ્રમ)નું અગ્રિમ મહત્વ

કરાઠું શું છે?             બચ્ચાંના જન્મ બાદ તેની માતા(ગાય-ભેંસ)નું પ્રથમ દૂધ કરાઠું અથવા ખીરું (કોલોસ્ટ્રમ) કહેવાય છે. જે રંગે ઘટ્ટ પીળું તથા ચીકણું હોય છે. આ કરાઠું વિયાણ બાદ પ્રથમ...
Calf

નવજાત બચ્ચાંની જન્મ સમયે અને ત્યારબાદ શું કાળજી લેવી જોઈએ?

            બચ્ચાંના જન્મ બાદ શ્વાસોશ્વાસ ચાલુ થયા છે કે નહીં તે તપાસવું, બચ્ચાંના નાક, આંખ, કાન વગેરેમાં ચોંટેલી ચીકાશ આંગળીઓ વડે દૂર કરવાથી બચ્ચું આસાનીથી શ્વાસ લઈ શકશે. આમ છતાં...
Sales of Dairy Products

દૂધની બનાવટોનું આરોગ્યલક્ષી મહત્વ

દૂધ એ એક સમતોલ આહાર છે. આવો જાણીએ તેને સમતુલ્ય અને સ્વાસ્થ્યપ્રદ દૂધની બનાવટોનું મહત્વ. દહીં:             દહીં અને બીજા દૂધનું આથવણ કરી બનાવેલી દૂધની બનાવટોના સ્વાસ્થ્યવર્ધક ગુણો આપણાં વડવાઓ...

પશુપસંદગી- પશુપાલનમાં એક મહત્વનો પાયો

ઉચ્ચ જનીનકીય બંધારણ ધરાવતા પશુની જ પસંદગી કરવી. સારી તંદુરસ્તી ધરાવતી, ચપળતા દર્શાવતી, શાંત સ્વભાવની ગાયો અને ભેંસોને પ્રથમ પસંદગી આપવી જોઈએ. દેશી ગાય કે ભેંસ ખરીદતી વખતે જે તે...

પ્રતિજૈવિક ઔષધો પ્રત્યે પ્રતિકારને અટકાવવાના ઉપાયો

               આજના આ આધુનિક યુગમાં બધા જ ક્ષેત્રમાં સરળતાથી બધુ જ પ્રાપ્ય છે એ પછી કોઈ વસ્તુ કે વ્યક્તિ જ કેમ ના હોય. પરંતુ જેમ આપણાં પૂર્વજો કહી ગયા છે...

પ્રતિજૈવિક ઔષધો પ્રત્યે પ્રતિકાર(એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ)

            પ્રતિજૈવિક ઔષધોનો ઉપયોગ ચેપ અટકાવવા, સ્વાસ્થ્ય જાળવવા, રોગીષ્ઠ મનોવૃત્તિ અટકાવવા તથા મરણશીલતા અટકાવવા થાય છે. અમુક કિસ્સામાં જીવાણુંજન્ય ચેપ સામે પ્રતિજૈવિક ઔષધો એટલે કે એન્ટીબાયોટિકસ મહત્તમ માત્રામાં આપવા છતાં...

કૃત્રિમ બીજદાન કરાવતી વખતે પશુપાલકે ધ્યાનમાં રાખવા જેવી બાબતો

સારા ઉત્પાદક પશુઓને સિદ્ધ કરેલા આખલા/પાડાના વીર્યથી જ કૃત્રિમ બીજદાન કરાવવાથી આવનાર પેઢીમાં ઉત્પાદન વૃદ્ધિની ખાતરી રહે છે, કારણકે કૃત્રિમ બીજદાન એ ઓલાદ સુધારણાનું ઉત્તમ સાધન છે.   પશુપાલકે કૃત્રિમ બીજદાન...