વિયાણ બાદ સંવર્ધન અને વસુકાવવું માદા માટે અત્યંત જરૂરી

        આપણાં દેશનું અને રાજયોનું દૂધ ઉત્પાદન પણ વધતું જાય છે, પરંતુ એકમ દીઠ દૂધ ઉત્પાદન વધવું જોઈએ તે હજુ પણ આપણે વધારી શક્યા નથી. જેનું મુખ્ય કારણ આપણાં પશુપાલકો...

વોડકીઓનું અને પાડીઓનું સંવર્ધન અને સુવ્યવસ્થા

        સ્વદેશી ઓલાદની ગાયોની વોડકીઓ અને ભેંસોની પાડીઓ બે થી અઢી વર્ષની ઉમરે કે તે પછી સંવર્ધન માટે પુખ્ત બને છે અને ગરમીમાં આવે છે. પરદેશી દુધાળ ઓલાદો સાથે સંકરણ...
કૃત્રિમ બીજદાન

કૃત્રિમ ગર્ભધારણ પદ્ધતિ શું છે, તેનો ઇતિહાસ અને ભારતમાં શુભારંભ

        કૃત્રિમ ગર્ભધારણનો પ્રયોગ સેંકડો વર્ષોથી થતો આવ્યો છે. પરંતુ પશ્ચિમના દેશોની સાપેક્ષે હજુ પણ ભારત દેશમાં તેના વ્યાપક ઉપયોગની માત્રા ગણી ઓછી છે, જેમાં ખાસ કરીને ગ્રામીણ જનસમુદાય તો...
breeding

દૂધાળું જાનવરોના પ્રજનન અંગે વ્યવસાયિક પદ્ધતિ ની વિચારધારા

જાનવરોના ઉત્પાદન માં પ્રજનન પદ્ધતિ બહુ મહત્વનો ભાગ ભજવે છે. પ્રજનન પદ્ધતિનો આધાર ડાયોનિ સંખ્યા, માલિકની પસંદ-નાપસંદ અને ઓલાદની કે તબેલાની નોંધણી કરાવવી કે કેમ પર આધાર રાખે છે.મૂળભૂત રીતે પ્રજનનની બે...

કૃત્રિમ બીજદાન કરાવતી વખતે પશુપાલકે ધ્યાનમાં રાખવા જેવી બાબતો

સારા ઉત્પાદક પશુઓને સિદ્ધ કરેલા આખલા/પાડાના વીર્યથી જ કૃત્રિમ બીજદાન કરાવવાથી આવનાર પેઢીમાં ઉત્પાદન વૃદ્ધિની ખાતરી રહે છે, કારણકે કૃત્રિમ બીજદાન એ ઓલાદ સુધારણાનું ઉત્તમ સાધન છે.   પશુપાલકે કૃત્રિમ બીજદાન...
કૃત્રિમ બીજદાન

કૃત્રિમ બીજદાન શા માટે?

કૃત્રિમ બીજદાન શા માટે? ભારત એ ખેતીપ્રધાન દેશ છે, જ્યાં ખેતીની સાથે સાથે આજે પશુપાલન પણ મુખ્ય આર્થિક કમાણી નો સ્ત્રોત બની ગયું છે. આપણાં વૈજ્ઞાનિકો અને ખેડૂતોના સફળ અભિગમના...

દૂધાળુ ગાયો વેતરમાં પરત આવવી, ઉથલા મારવા કારણો,લેવાની કાળજી અને સારવાર માટેની હાલની વિચારધારા

ઉથલા મારતી,ગાભણ ન રહેવી,એવી ગાયોને કહેવામાં આવે છે જેને 3 કે તેથી  વધુ વખત સમાગમ કે કૃત્રિમ વીર્યદાન કરાવવામાં આવ્યુ હોય,ઋતુચક્ર સામાન્ય હોય,યોની સ્ત્રાવમાં કોઈ અસામાન્યતા ન હોય,પ્રજનન અંગોની તપાસમાં કોઈ ખામી જણાતી...
Cattle Feed Center

વાછરડાનો પિતા નક્કી કરવા માટે પિતૃત્વ પરીક્ષણ

લેખક: ડો. અબ્દુલ સામદ , રિટાયર્ડ ડીન, મુંબઈ વેટરનરી કોલેજ, પરેલ અનુવાદક: ડો. ઘનશ્યામ ધોળકીયા, વડોદરા. કેટલાક કિસ્સામાં વાછરડી કે સાંઢના પિતા નક્કી કરવા તે કઠીન હોય છે. ખાસ કરીને...
Genetic Basis of Disease Resistance and Heat Tolerance analysed in Gir

ગીર ગાય માં રોગ પ્રતિરોધકતા અને ગરમી સામે સહનશીલતા માટેના આનુવંશિક ગુણોનું પૃથ્થકરણ

લેખક : ડો અબ્દુલ  સામદ , રિટાયર્ડ ડીન , મુંબઈ વેટરનરી કોલેજ , પરેલ , મુંબઈ અનુવાદક : ડો ઘનશ્યામ ધોળકીયા , વડોદરા ગીર ગાય ગરમી સામે સહનશક્તિ તેમજ રોગ...