milk

ગૌશાળામાં ગાયોનુ દૂધ ઉત્પાદન વધારવા વ્યવસ્થાપન

ગૌશાળામાં ગાયોનુ વ્યવ્સ્થાપન એટલે  સમય ,ખાદ્ય, પાણી અને કામદારોનું વ્યવસ્થાપન છે.જયારે કાર્ય પદ્ધતિ નિયમિત હોય અને નિર્ધારિત કાર્ય પદ્ધતિ વ્યહવારમાં હોય તો ગૌશાળા કે અન્ય કોઈ પણ ધંધો હોય તે આગળ...
ભારતીય ગાયના દૂધમાં વધારો કેવી રીતે કરવૂં

ભારતમાં દુધાળુ ગાયોનું દૂધ ઉત્પાદન વધારવા વ્યૂહરચના

દૂધ ઉત્પાદન વધારવા માટેની વ્યૂહરચનાઓ ભારત દુનિયામાં સૌથી વધુ દૂધ ઉત્પન્ન કરતો દેશ છે. ભારત સરકાર વાર્ષિક 23%ના દરે દૂધ ઉત્પાદન વધારવાનું આયોજન કરે છે. આ લેખમાં જુદી જુદી કિંમત...

દુધાળુ જાનવર ખરીદતી વેળા ધ્યાનમા રાખવાના ખાસ મુદ્દા

ડેરી પશુ ખરીદવા માટે નો મુદ્દો હાલના ધણમાં નવા જાનવરનો ઉમેરો કરવો હોય, કે નવી ગૌશાળા શરુ કરવા જાનવરો ખરીદવા હોય તો ઘણી ગણતરી ધ્યાનમાં રાખવી જોઈએ. ગૌશાળાની સફળતામાં પશુ...

પશુ દૂધ દોહનની પદ્ધતિ કેવી હોવી જોઈએ?

પશુપાલન વ્યવસાયમાં આવકનું મુખ્ય સાધન દૂધ ઉત્પાદન હોઈ સ્વચ્છ અને સંપૂર્ણ દોહન દ્વારા ટીપેટીપું દૂધ મેળવી લેવું જરૂરી છે. દુધદોહન પુરા હાથથી કરવું જરૂરી છે. અંગુઠા દ્વારા કરવામાં આવતા દોહનમાં...

ગૌમૂત્ર અને ગાયનાં છાણનું એક અનોખું મહત્વ

          ગાયનું મૂત્ર, જેને ભારતીય ભાષામાં ‘ગૌમૂત્ર’ કહેવામાં આવે છે તે એક ખૂબ જ અસરકારક કુદરતી દવા છે. વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ ગૌમૂત્રનો ઉપયોગ ધાર્મિક શુદ્ધિકરણ માટે થાય છે.           ગૌમૂત્ર પેટના...

મોટા દૂધ ઉત્પાદન પશુપાલકોએ ધ્યાનમાં રાખવા જેવી બાબતો

ગામડામાં દૈનિક ૧૦૦ લિટરથી વધુ દૂધ ગામની મંડળીમાં આપનારા અનેક ખેડૂત અને પશુપાલકો હોય છે. આ પશુનું દૂધ તાજું, સ્વચ્છ અને રોગોના જીવાણું વિનાનું પેદા કરીએ તો તેનાથી આપણા ગામની...

સ્વચ્છ અને ગુણવત્તાસભર દૂધ ઉત્પાદન મેળવવા માટે શું કાળજી લેશો?

             સ્વચ્છ અને ગુણવત્તાસભર દૂધ મેળવવા ઉત્પાદકોએ જરૂરી કાળજી લેવી જરૂરી છે. દૂધ ઉત્પાદકે દૂધાળા જાનવરની પસંદગીથી માંડીને દૂધ મંડળી ઉપર વહેલી તકે પહોચી જાય ત્યાં સુધી દરેક સ્તરે...

વાછરડા-પાડીયા ઉછેરમાં કરાઠા(કોલોસ્ટ્રમ)નું અગ્રિમ મહત્વ

કરાઠું શું છે?             બચ્ચાંના જન્મ બાદ તેની માતા(ગાય-ભેંસ)નું પ્રથમ દૂધ કરાઠું અથવા ખીરું (કોલોસ્ટ્રમ) કહેવાય છે. જે રંગે ઘટ્ટ પીળું તથા ચીકણું હોય છે. આ કરાઠું વિયાણ બાદ પ્રથમ...

નફાકારક ડેરી વ્યવસાય માટે દૂધાળુ જાનવરની યોગ્ય પસંદગી

ડેરી વ્યવસાયને પસંદ કરવામાં સૌથી પહેલું અને મહત્વનું પગલું એ યોગ્ય દૂધાળું જાનવરની પસંદગી છે. જાનવર અંગેની વિગત એ પસંદગી નો પાયો છે સંકરિત જાનવરોમાં 50%વિદેશી ગુણ (જનીન) પસંદગી પાત્ર છે.આ...