પશુપસંદગી- પશુપાલનમાં એક મહત્વનો પાયો

ઉચ્ચ જનીનકીય બંધારણ ધરાવતા પશુની જ પસંદગી કરવી. સારી તંદુરસ્તી ધરાવતી, ચપળતા દર્શાવતી, શાંત સ્વભાવની ગાયો અને ભેંસોને પ્રથમ પસંદગી આપવી જોઈએ. દેશી ગાય કે ભેંસ ખરીદતી વખતે જે તે...

પ્રતિજૈવિક ઔષધો પ્રત્યે પ્રતિકારને અટકાવવાના ઉપાયો

               આજના આ આધુનિક યુગમાં બધા જ ક્ષેત્રમાં સરળતાથી બધુ જ પ્રાપ્ય છે એ પછી કોઈ વસ્તુ કે વ્યક્તિ જ કેમ ના હોય. પરંતુ જેમ આપણાં પૂર્વજો કહી ગયા છે...

પ્રતિજૈવિક ઔષધો પ્રત્યે પ્રતિકાર(એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ)

            પ્રતિજૈવિક ઔષધોનો ઉપયોગ ચેપ અટકાવવા, સ્વાસ્થ્ય જાળવવા, રોગીષ્ઠ મનોવૃત્તિ અટકાવવા તથા મરણશીલતા અટકાવવા થાય છે. અમુક કિસ્સામાં જીવાણુંજન્ય ચેપ સામે પ્રતિજૈવિક ઔષધો એટલે કે એન્ટીબાયોટિકસ મહત્તમ માત્રામાં આપવા છતાં...

કૃત્રિમ બીજદાન કરાવતી વખતે પશુપાલકે ધ્યાનમાં રાખવા જેવી બાબતો

સારા ઉત્પાદક પશુઓને સિદ્ધ કરેલા આખલા/પાડાના વીર્યથી જ કૃત્રિમ બીજદાન કરાવવાથી આવનાર પેઢીમાં ઉત્પાદન વૃદ્ધિની ખાતરી રહે છે, કારણકે કૃત્રિમ બીજદાન એ ઓલાદ સુધારણાનું ઉત્તમ સાધન છે.   પશુપાલકે કૃત્રિમ બીજદાન...
કૃત્રિમ બીજદાન

કૃત્રિમ બીજદાન શા માટે?

કૃત્રિમ બીજદાન શા માટે? ભારત એ ખેતીપ્રધાન દેશ છે, જ્યાં ખેતીની સાથે સાથે આજે પશુપાલન પણ મુખ્ય આર્થિક કમાણી નો સ્ત્રોત બની ગયું છે. આપણાં વૈજ્ઞાનિકો અને ખેડૂતોના સફળ અભિગમના...

દૂધાળુ ગાયો વેતરમાં પરત આવવી, ઉથલા મારવા કારણો,લેવાની કાળજી અને સારવાર માટેની હાલની વિચારધારા

ઉથલા મારતી,ગાભણ ન રહેવી,એવી ગાયોને કહેવામાં આવે છે જેને 3 કે તેથી  વધુ વખત સમાગમ કે કૃત્રિમ વીર્યદાન કરાવવામાં આવ્યુ હોય,ઋતુચક્ર સામાન્ય હોય,યોની સ્ત્રાવમાં કોઈ અસામાન્યતા ન હોય,પ્રજનન અંગોની તપાસમાં કોઈ ખામી જણાતી...
Bypass Protein Supplementation

ડેરી પશુઓમાં ઉત્પાદકતા વધારવા બાયપાસ પ્રોટીન આપવું

બાયપાસ પ્રોટીન એ એવું પ્રોટીન છે જેનું હોજરીમાં વિઘટન થતું નથી પરંતુ આગળ આંતરડાના ભાગમાં પાચન થાય છે.આવુ પ્રોટીન દૂધમાં વધારો કરે છે કપાસીયાની ખોળ,સોયાબીનની ખોળ વિ માં બાયપાસ પ્રોટીન ગણું...
silage

સાયલેજ : ગુણવત્તા યુક્ત ખાદ્ય

લેખક :ડો અબ્દુલ સામદ , રીટાયર્ડ ડીન , મુંબઈ વેટરનરી કોલેજ , પરેલ , મુંબઈ ભાષાંતર : ડો ઘનશ્યામ  ધોળકીયા, વડોદરા ભારત જેવા વરસાદ પર આધારીત દેશમાં બારેમાસ લીલો ચારો...
medicine in Animal Reproduction

પશુ પ્રજનન માટે વૈકલ્પિક દવાઓ

ભારત નો આધુનિક દવાઓનો વારસો 5000 વર્ષનો  છે. પશુપાલકો પ્રાચીન સમયથી વનસ્પતિજન્ય દવાઓનો ઉપયોગ કરતા આવ્યા છે.ભારતમાં ઔષધીય વનસ્પતિની વિવિધતા છે. ભારતમાં પશુપાલક અને સારવાર આપનાર વર્ષોથી દેશી ઢબે પશુની બીમારીનું...
First Aid training

ગાયોની તંદુરસ્તી માટે પશુપાલકે લેવાની કાળજી

લેખક : ડો. રાજેશકુમાર સીગ.જમશેદપુર ઝારખંડ, ભાષાંતર  ડો. ઘનશ્યામ ધોળકીયા, વડોદરા દુધાળા પશુ ખડતલ હોવા જરૂરી છે કારણકે બીમાર (કમજોર) જાનવર એ સંવવર્ધન કરવા અવરોધક બને છે અને સારા ખોરાક કે સારી માવજત...